News of Wednesday, 27th December 2017
ઝારખંડના કૃષિમંત્રી રણધીરસિંહ સહીત ત્રણ વિરુદ્ધ દલિત અત્યાચારનો કેસ નોંધાયો
દેવધર જિલ્લાના સરથનો મામલો :રણધીરસિંહ,તેના નજીકના ચંદનસિંહ અને તેમના અંગરક્ષક વિરુદ્ધ ફરિયાદ: કૃષિમંત્રીએ આરોપ ફગાવ્યો
ઝારખંડની દેવધરની એક કોર્ટના આદેશ પર ઝારખંડના કૃષિ રણધીર સિંહ,તેમના નજીકના ગણાતા ચંદન સિંહ અને તેમના અંગરક્ષકના વિરુદ્ધ દલિત અત્યાચાર કેસ નોંધવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલો દેવધર જિલ્લાના સારઠનો છે.બીજી તરફ આ મામલે આરોપી કૃષિ પ્રધાન રણધીર સિંહનું કહેવું છે કે આવું કઇ બન્યુ નથી
(10:16 pm IST)