મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સરહદ વિવાદ અંગેની સુનાવણી ૩૦ નવેમ્બર બુધવારે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે

મહારાષ્ટ્ર સાથે સરહદ વિવાદ: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ કહે છે કે તેઓ દેશના સિનિયર ધારાશાસ્ત્રી મુકુલ રોહતગી સાથે બેઠક કરવા ૨૯ નવેમ્બરે દિલ્હી જશે.  સુપ્રીમ કોર્ટ બુધવાર ૩૦ નવેમ્બરે "સીમા વિવાદ* બાબતના કેસની સુનાવણી કરવાની છે

(11:38 pm IST)