News of Friday, 27th November 2020
ઉદય કોવિડ હોસ્પીટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો સંચાલકોનો દાવોઃ વેન્ટીલેટર કારણ ભૂત
રાજકોટઃ ઉદય કોવિડ હોસ્પીટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનો દાવો હોસ્પીટલના સંચાલકોએ કર્યો છે. તસ્વીરમાં હોસ્પીટલના ડો. તેજસ ત્થા સળગેલી હાલતમાં વેન્ટીલેટર દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)
(12:25 pm IST)