મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

નામ 'ઉદય' હોસ્પિટલ... આગથી થઇ ગઇ પાંચ જિંદગી 'અસ્ત'...

જ્યાં આગની દૂર્ઘટના સર્જાઇ હતી તે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના દ્રશ્યો, ભડથું થઇ ગયેલા મૃતદેહ અને મૃતદેહોને લઇ જતાં ફાયર બ્રિગેડના જવાનો, ઘટના સ્થળે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર નિતીન રામાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, ડે. કલેકટર ચરણસિંહ ગોહિલ તથા નીચેની તસ્વીરોમાં ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી કરતી અને હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હતપ્રભ હાલતમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:16 pm IST)