મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

રાજકોટની કોવિડ હોસ્પિટલની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યુ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ફાટી નીકળેલ આગમાં ૫ દર્દીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા, આ દુર્ઘટના અંગે નરેન્દ્રભાઇએ ટ્વીટ કરી ઉંડુ દુઃખ વ્યકત કર્યુ છે : તેમણે લખ્યુ છે કે ઈજા પામેલ તમામ દર્દીઓની ઝડપી રીકવરી માટે હું પ્રાર્થના કરૂ છું : અસરગ્રસ્તોને વહીવટીતંત્ર તરફથી તમામ શકય મદદ આપવામાં આવશે

 

(12:15 pm IST)