News of Wednesday, 27th November 2019
બીજેપીએ અજિત પવારથી સમર્થન લેવાની જરૂર ન હતીઃ બીજેપી નેતા એકનાથ ખડસેની ટિપ્પણી
બીજેપી નેતા એકનાથ મડસેએ બુધવારના કહ્યું કે મારો વિચાર છે કે બીજેપીએ અજિત પવારનુ સમર્થન લેવાની જરૂર ન હતી.
ખડસેએ કહ્યું તે ( અજીત) સિંચાઇ ગોટાળામાં આરોપી છે એના પર ઘણા આરોપો છે એટલા માટે આપણે એની સાથે હાથ મીલાવવાની જરૂરત ન હતી.
રાજીનામા પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું હતું કે પવારએ પોતાના અંગત કારણોને લઇ રાજીનામુ આપ્યું અજીતએ પહેલા એનસીપી સાથે બગાવત કરી હતી.
(10:55 pm IST)