મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

કાશ્‍મીર યુનિવર્સિટી પાસે સંદિગ્‍ધ આતંકીઓએ ફેંકયો ગ્રેનેડઃ ઘણા લોકો ઘાયલ થયા

         શ્રીનગર (જમ્‍મુ-કાશ્‍મીર) ના હજરતબલ વિસ્‍તારમાં આવેલ કાશ્‍મીર યૂનિવર્સિટી પાસે મંગળવારના સંદિગ્‍ધ આતંકીઓએ એક ગ્રેનેડ ફેંકયો જેનાથી ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે.

         જમ્‍મુ-કાશ્‍મીર પોલીસએ સ્‍થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે જયારે પોલીસએ એડવાઇઝરી જારી કરી લોકોને એનકાઉન્‍ટર ઝોનથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે.

(12:00 am IST)