News of Wednesday, 27th November 2019
ર૬/૧૧ હુમલાની ૧૧મી વરસી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આપી શ્રધ્ધાંજલી
ર૦૦૮ ના ર૬/૧૧ ના હુમલાની ૧૧મી વરસી પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ અને પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહએ શહીદ સુરક્ષા કર્મીઓ અને હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી.
જયારે મહરાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશએ મુંબઇમા મરીન ડ્રાઇવ પર આવેલ પોલીસ સ્મારકે પહોંચી શ્રધ્ધાંજલી આપી હતી.
(12:00 am IST)