News of Wednesday, 27th November 2019
ઉદ્ધવ ઠાકરે હવે ગુરુવારે શપથ લેશે : તારીખમાં થયો ફેરફાર
પહેલી ડિસેમ્બરની બદલે હવે 28મીએ ગુરુવારે શપથ લેશે તેવું મોડીરાત્રે જાહેર થયુ
મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો અંત આવ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશે. 28 નવેમ્બરના રોજ ઉદ્ધવ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યાથી યોજાશે.
(8:52 am IST)