News of Tuesday, 27th September 2022
દિલ્હીની આપ સરકારની જાહેરાત: ૨૮ કોરોના યોદ્ધાઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાની સન્માન રકમ અપાશે
દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના રોગચાળા દરમિયાન કોરોનાને કારણે જીવ ગુમાવનારા ૨૮ કોરોના યોદ્ધાઓના પરિવારોને ૧-૧ કરોડ રૂપિયાનું સન્માન રકમ આપશે
(10:54 pm IST)