મુખ્ય સમાચાર
News of Friday, 27th September 2019

ઓશો આ સદીના સૌથી મૌલિક વિચારક છે

ઓશો બુદ્ધિ અને જ્ઞાનનું એક એવું ઝરણું છે જે કયારેય સુકાઈ ન શકે. તેઓ આ સદીના સૌથી મૌલિક વિચારક છે જેમણે પ્રેમના માર્ગ દ્વારા આપણા માટે સ્વયંમા સ્થિત રહીને, મોજ - મસ્તી અને આનંદ - ઉત્સવની એક નવી દુનિયાનું સર્જન કર્યુ છે. ચિરકાલીન જ્ઞાનનું સારતત્વ ઓશોનું સ્વરૂપ લઈને આધુનિક શૈલીમાં બહાર આવ્યુ છે. તેઓ મૃત્યુથી અમૃત તરફની યાત્રા કરાવતી સમજણ છે.

વી એન નારાયણા

(ધ ટ્રીબ્યુન અને હિન્દુસ્તાન ટાઈમ્સના ભૂતપૂર્વ તંત્રી

(11:30 am IST)