મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

દિલ્હીના પ્રદૂષણના કારણે યમુના નદીમાં ભારે પ્રદૂષણ : આગ્રાના નદી કિનારે હજારો માછલાંના મોત

ઉત્તરપ્રદેશ : યમુના નદીમાં ભારે પ્રદૂષણને કારણે આગ્રામાં નદીના કિનારે હજારો માછલીઓ મરેલી પડેલી જોવા મળે છે. જાણીતા પર્યાવરણવિદ દેવાશિષ ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે દિલ્હીમાં પાણી પ્રદુષિત બન્યું છે જે આગળ પણ પ્રદુષિત કરતું જાય છે. ૨૨ કિલોમીટરના વિસ્તારમાં ૮૦ ટકા પ્રદૂષણ દિલ્હી સર્જન કરે છે..

(11:04 pm IST)