મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

વિધાનસભાની ચૂંટણીઓ પછી આવતા વર્ષે જૂન મહિનામાં મોદી પ્રધાનમંડળમાં અંતિમ ફેરફારો થશે: ૮ પ્રધાનોને પાણીચું અપાસે, આઠનો સમાવેશ કરાશે

વિધાનસભાની ચૂંટણી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જૂન મહિનામાં પોતાના મંત્રીમંડળમાં ફરી એકવાર ફેરબદલ કરશે અને આ તેમના દ્વારા છેલ્લી ફેરબદલ હશે. બહાર આવતી વિગતો મુજબ આઠ પ્રધાનોને દરવાજો બતાવવામાં આવશે અને ૨૦૨૩ માં જ્યાં ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી એટલી જ સંખ્યામાં નવા પ્રધાનો સામેલ કરવામાં આવશે.

(9:22 pm IST)