મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

વિયેતનામમાં કોરોના વાયરસ સંક્રમણથી ભારતીય વેપારીનુ મોત

નેપાલમાં ૬૫ વર્ષિય ભારતીય નાગરિકનું કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી એક દિવસ બાદ મોત થયુ મીડીયામા આવેલ એક ખબરમા આ વાત કહેવામા આવી છે વેપારી નેપાલના બિરગંજના હતા હૃદય તથા ડાયાબટીશની બિમારી હતી.

(11:31 pm IST)