News of Monday, 27th June 2022
વિસનગર તાલુકાના ગુંજાલા ગામના રહીશોએ ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
આપી ચીમકી: પ્રવેશ કરનારનું અપમાન થાય તો જવાબદારી તેમની : ગામ વચ્ચેના તળાવના દૂષિત પાણીથી આરોગ્ય માટે ઉભો થયો ખતરો : છેલ્લા 15 વર્ષથી ત્રણ કામોની અપાતી ખાત્રીનું બૂમરેંગ
છેલ્લાં 15 વર્ષથી કરવામાં આવતા વાયદા અને વચનો પૂર્ણ ન થતાં વિસનગર તાલુકાના ગુંજાલા ગામના રહીશોએ ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
(1:13 am IST)