મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

નેતા વિપક્ષ પદથી રાજીનામું આપે તેજસ્વીઃ આરજેડી ધારાસભ્ય મહેશ યાદવની ટિપ્પણી

આરજેડીના ધારાસભ્ય મહેશ્વર યાદવએ કહ્યું છે કે તેજસ્વી યાદવએ નેતા વિપક્ષ પદથી રાજીનામું આપી દેવું જોઇએ. કારણ લોકો વંશવાદી રાજનીતિથી થાકી ચુકયા છે. એમણે કહ્યું કે ઘણા ધારાસભ્ય છે જે અફસોસ વ્યકત કરે છે લોકસભા ચૂટણીમાં બિહારની કુલ ૪૦ સીટમાંથી આરજેડીને એક પણ સીટ મળી નથી.

(11:43 pm IST)