મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પોરબંદર, સોમનાથ-વેરાવળ અને બોટાદ સહિત ગુજરાતના વધુ ૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો: આ સાથે હવે રાજ્યના કુલ ૨૯ શહેરોમાં રાત્રી કર્ફ્યુ પ્રવર્તમાન બન્યાની વિજયભાઈ રૂપાણીની જાહેરાત

(1:07 pm IST)