મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

બેશરમ પાક સેના : કોરોનાની દહેશત વચ્ચે પાકની ગોલાબારી કાશ્મીર સરહદના લોકો પરેશાન

જમ્મુ, તા. ર૭ :  વિશ્વ આખું કોરોના વાયરસની દહેશતમાંથી પસાર થઇ રહી છે. આવામાં પાકિસ્તાનથી જોડાયેલ સીમા અને એલઓસી પર પાક ગોળીબારી ચાલુ રહેવાની કારણ હજારો સરહદી લોકો પરેશાન અને મજબૂર છે. પાક સેનાએ ભારતીય સૈન્ય અને નાગીરક વસાહતને નિશાન બનાવ્યા ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી.

 પાક સેનાએ કઠુવામાં મોર્ટાર અને મશીનગનોથી ગોળીબારી કરી ઘઉંના પાકને મોટું નુકશાન પહોંચ્યુ છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ગાયો હથલંગા, સિલીકોટ અને ચુરૃંડાને નિશાન બનાવ્યા પાક સેનાએ પુંછ જિલ્લામાં અગ્રીમ ચોકીઓને નિશાન બનાવી સૂત્રોનું કહેવું છે. આતંકીઓને ઘુસાડવા માટે ગોળીબારી કરવામાં આવી.

 

(11:45 pm IST)