News of Friday, 27th March 2020
દોઢ લાખ કંપનીના કર્મચારીઓ ઘેર બેસીને કામ કરે છે
નવી દિલ્હી : દેશની 1,40 લાખ કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘેર બેસી કામ કરવા મંજૂરી આપી છે,જેથી કોરોનાના ફેલાવવાને અટકાવી શકાય તેવી આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે
(8:24 pm IST)