News of Friday, 27th March 2020
પ્રધાનમંત્રી રાહત કોર્ષમાં સીઆરપીએફ કર્મિયોએ આપ્યું એક દિવસનું વેતન
નવી દિલ્હી : કોરોના વાયરસની પરિસ્થિતિને લક્ષમાં લેતા સીઆરપીએફ કર્મિયોએ એક દિવસનું વેતન પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવાનો નિર્ણય કર્યો છે. સીઆરપીએફએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં આ પડકારનો સામનો કરવા માટે અમે દેશની સાથે ઉભા છીએ અમારા કર્મચારીઓએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.
(8:47 am IST)