મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

યોગીને કેમ ખ્યાલ આવ્યો હુ કયારે અને કયાં જાઉ છુ : પ્રિયંકા ગાંધી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર ચૂંટણીના સમયે મંદિરની યાદ વાળી ટીપ્પણી પર પ્રિયંકાએ કહ્યું છે એને કેમ ખબર પડી કે હુ કયારે અને કયાં જાવ છુ ? યોગીએ કહ્યું હતુ કે પ્રિયંકા ફકત ચૂંટણીના સમયે મંદિર જાય છે.

(11:20 pm IST)