મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ગુજરાતના કલાકારોએ નરેન્દ્રભાઈના નિવાસસ્થાને મુલાકાત લીધી

ગણતંત્ર દિવસના શુભ અવસરે નવી દિલ્હીમાં યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા મોઢેરાના સૂર્ય મંદિરની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  દ્વારા આ તમામ કલાકારોને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, ખેલમંત્રી કિરણ રિજીજુ સાથે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

(2:52 pm IST)