News of Thursday, 26th November 2020
પાલઘર હિંસા મામલામાં વિશેષ અદાલત એ 53 આરોપીને આપ્યા જામીન
પાલઘર (મહારાષ્ટ્ર) માં હિંસાના મામલે એક વિશેષ અદાલતે ગુરુવારે 53 આરોપીઓને જામીન અપાયા. અહેવાલ મુજબ, આ કેસમાં કુલ 201 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ૫૩ને જામીન મળી ગયા છે આરોપી વતી વકીલોએ દલીલ કરી હતી કે આ ઘટનામાં તેની કોઈ ભૂમિકા નથી.
(10:54 pm IST)