મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

મેરાડોનાના સમ્માનમાં કેરલ એ રમતક્ષેત્રમાં બે દિવસીય શોકની ઘોષણા કરી

કેરલ સરકાર એ આર્જેન્ટિનાના ફુટબોલર ડિએગો મેરાડોના નિઘન બાદ તેમના માનમાં રમતના ક્ષેત્રે બે દિવસીય શોકની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન પી.વિજ્યને કહ્યું આર્જેન્ટિના પછી મેરાડોનાના સૌથી વધુ ચાહકો કેરળમાં છે. કોઈપણ વિશ્વ કપ દરમિયાન મેરેડોનાના પોસ્ટર આ નાના રાજ્યમાં મોટી સંખ્યામાં જોવા મળી આવે છે. "

(10:37 pm IST)