મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

જેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા યોગી : સપા પ્રમુખ અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશમાં ફરજિયાત ઘર્મ રૂપાંતર વિરુદ્ધ અધ્યાદેશ પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે યોગી જેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા. તેમણે આગળ કહ્યું,નફરત ફેલાવીને સમાજને વિભાજનની ભાજપ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જૂની રણનીતિ છે.

(10:06 pm IST)