મુખ્ય સમાચાર
News of Tuesday, 26th November 2019

હાલની સરકારના હાથમાં બંધારણીય નિયમ અસુરક્ષિતઃ મહારાષ્‍ટ્ર મામલા પર મનમોહન સિંહની સટાસટી

         પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ સંસદ પરિસરમાં દેખાવો દરમ્‍યાન કહ્યું છે કે મહારાષ્‍ટ્રમાં જે થયું બંધારણીય  નિયમ હાલની સરકારના હાથમાં અસુરક્ષિત છે.

         મનમોહનએ કહ્યું  બંધારણ દિવસ પર વિપક્ષનું સંસદના સંયુકત સત્રમાં સામેલ ન હોવું બંધારણનો અપકાર નહી પણ બધાને યાદ દેવરાવવાનો છે કે સરકાર બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

         શશી થરૂરએ કહ્યું એક તરફ સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે, બીજી તરફ   તેનો આનંદ મનાવી રહેલ છે.

(11:58 pm IST)