કેરળમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો : દેશમાં નવા 11.816 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16.037 દર્દીઓ રિકવર થયા : વધુ 357 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.55.100 થયો :એક્ટીવ કેસ 1.57.451 થયા : કુલ કેસની સંખ્યા 3.42.01.357 થઇ
સૌથી વધુ કેરળમાં 6664 કેસ, મહારાષ્ટ્ર્રમાં 889 કેસ,તામિલનાડુમાં 1112 કેસ, પશ્ચિમ બંગાળમાં 805 કેસ, આસામમાં 326 કેસ,હિમાચલ પ્રદેશમાં 321 કેસ, ઓરિસ્સામાં 425 કેસ, આંધ્રપ્રદેશમાં 295 કેસ, કર્ણાટકમાં 290 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 11.816 કેસ નોંધાયા છે. જ્યારે 16.037 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 11.816 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 357 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.55.100 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 11.816 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.01.357 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.57.451 થઇ છે છેલ્લા 24 કલાકમાં 16.037 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.75.623 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 6664 કેસ, મહારાષ્ટ્ર્રમાં 889 કેસ,તામિલનાડુમાં 1112 કેસ, પશ્ચિમ બંગાળમાં 805 કેસ, આસામમાં 326 કેસ,હિમાચલ પ્રદેશમાં 321 કેસ, ઓરિસ્સામાં 425 કેસ, આંધ્રપ્રદેશમાં 295 કેસ, કર્ણાટકમાં 290 કેસ નોંધાયા છે