મુખ્ય સમાચાર
News of Saturday, 26th September 2020

ભારતીય બેંકોને કોવિડ-૧૯થી પહેલાના સ્તર સુધી પહોંચવામાં લાગી શકે છે ત્રણ વર્ષઃ એસ એંડપી

રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ  એંડ યુઅર્સ (એસએંડપી)ના મુતાબિક ભારત, મેકિસકો અને દક્ષિણ આફ્રિકાની બેંકીંગ પ્રતાલી કોવિડ-૧૯થી પહેલાના સ્તરને ર૦ર૩ પછી બીજી વખત પ્રાપ્ત કરી શકશે એજન્સીએ કહ્યું ભારતએ એનપીએ (ફસાયેલ કર્જ)ની અધિકતા સાથે મહામારીમાં પ્રવેશ કર્યો. જયારે ચીન, સિંગાપુર અને સઉદી  અરબની બેંકિંગ પ્રણાલી ર૦રર અંત સુધી રિકવર કરી શકે છે.

(11:59 pm IST)