News of Saturday, 26th September 2020
કૃપયા કલાકારોનું શોષણ કરવાનું બંધ કરોઃ મ્યૂઝીક કંપનીયોને આદિત્ય નારાયણની ટકોર
સિંગર આદિત્ય નારાયણએ મ્યૂઝીક ઇંડસ્ટ્રીમાં શું સુધારા લાવવા જોઇએ ? ના સવાલનો જવાબ આપતા કહ્યું છે હું મ્યૂઝીક કંપનિયોને કહેવા માંગુ છું કૃપયા કલાકારોનું શોષણ કરવાનું બંધ કરે એમણે કહ્યું તે બધું જ લઇ રહ્યા છે પણ એણે કલાકારોને પરત આપવાનું ભૂલી ગયા છે. મ્યૂઝીક કંપનીયો બેલેન્સ જાળવી રાખે.
(8:42 am IST)