News of Wednesday, 26th September 2018
BJP નો દરેક કાર્યકર કોંગ્રેસને દિવસે તારા દેખાડવા સક્ષમઃ અમિતભાઇ શાહ
BJP અધ્યક્ષ અમિત શાહે ભોપાલમાં જણાવ્યું કે BJP નો દરેક કાર્યકર કોંગ્રેસને ધોળા દિવસે તારા દેખાડી શકે છે. એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મેાદીએ એવું કોઇ કાર્ય કર્યુ નથી જેનાથી કાર્યકર્તાઓનું માથુ શરમથી નીચુ થઇ જાય. અમિત શાહે જણાવ્યું કે ભાજપની પ્રાથમિકતા દેશની સુરક્ષા છે. મતબેંકની રાજનીતિ નથી.
(12:00 am IST)