મુખ્ય સમાચાર
News of Wednesday, 26th September 2018

BJP નો દરેક કાર્યકર કોંગ્રેસને દિવસે તારા દેખાડવા સક્ષમઃ અમિતભાઇ શાહ

BJP અધ્યક્ષ  અમિત શાહે ભોપાલમાં જણાવ્યું કે BJP નો દરેક કાર્યકર કોંગ્રેસને ધોળા દિવસે તારા દેખાડી શકે છે. એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મેાદીએ એવું કોઇ કાર્ય કર્યુ નથી જેનાથી કાર્યકર્તાઓનું માથુ શરમથી નીચુ થઇ જાય. અમિત શાહે જણાવ્યું કે ભાજપની પ્રાથમિકતા દેશની સુરક્ષા છે. મતબેંકની રાજનીતિ નથી.

(12:00 am IST)