રાજકોટમાં કોરોનાએ રીતસર આતંક મચાવ્યો : સાંજે 5 સુધીમાં નવા 5 પોઝિટિવ કેસ નોંધાતા આજે પણ અડધી સદી ફટકારી : સવારે 47 સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 52 કેસ થયા અને શહેરનો અત્યાર સુધીનો કુલ આંક ૯૩૩ એ પહોચ્યો : આજે કુલ 5 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા
બજરંગ વાડી, રાજ઼રેસિડંસી, મવડી, સંત કબીર રોડ, અંકુર સોસાયટી સહીતના વિસ્તારોમાં નવા કોરોના કેસ : ભારે ફફડાટ
રાજકોટમાં કોરોનાએ રીતસર આતંક મચાવ્યો : સાંજે 5 સુધીમાં નવા 5 પોઝિટિવ કેસ નોંધાતા આજે પણ અડધી સદી ફટકારી : સ્વર્ણ 47 સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 52 કેસ થયા અને શહેરનો અત્યાર સુધીનો કુલ આંક ૯૩૩ એ પહોચ્યો : આજે કુલ 5 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા
આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૬/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૫ (પાંચ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) મનીષાબેન સુરેશભાઈ ઠેસીયા (૫૩/સ્ત્રી)
સરનામું : રાજ રેસીડેન્સી-૧, મવડી ચોકડી, રાજકોટ.
(૨) મહિપતસિંહ દિલાવરસિંહ બારડ (૪૮/પુરૂષ)
સરનામું : વિજય પ્લોટ-૨૯, વિજય પ્લોટ મેઈન રોડ, રાજકોટ.
(૩) જતીનભાઈ હરેશભાઈ સોની (૩૭/પુરૂષ)
સરનામું : બજરંગવાડી-૧૩, જામનગર રોડ, રાજકોટ.
(૪) ભરતસિંહ રામમૂર્તિ ઠાકુર (૫૫/પુરૂષ)
સરનામું : કબીરવન-૨, સંત કબીર રોડ, રાજકોટ.
(૫) ડો. અલ્તાફ અબ્દુલભાઈ પરમાર (૩૫/પુરૂષ)
સરનામું : અંકુર સોસાયટી-૯, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.
રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૯૩૩
સારવાર હેઠળ : ૫૨૭
આજના ડિસ્ચાર્જ પેસેન્ટ – ૫