News of Sunday, 26th June 2022
નરેન્દ્રભાઈ વિરુદ્ધ તિસ્તાની ઝુંબેશ પાછળ સોનિયાજી હોવાના ભાજપના આક્ષેપોને કોંગ્રેસે ફગાવી દીધા
૨૦૦૨ ના ગુજરાતના તોફાનો બાબતે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ તીસ્તા સેતલવાડની ઝુંબેશ પાછળ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીનો હાથ હોવાના ભાજપના આક્ષેપોને વજુદ વિનાના ગણાવી કોંગ્રેસે ફગાવી દીધેલ છે.
(11:16 pm IST)