મુખ્ય સમાચાર
News of Saturday, 26th June 2021

' રૂલ ઓફ લો ' : ભારતના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમણનું 30 જૂનના રોજ પ્રવચન : પી.ડી.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે કરાયેલું આયોજન : સાંજે 6 વાગ્યે વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી પ્રવચન સાંભળવાનો લહાવો

ન્યુદિલ્હી : ભારતના 17 મા ચીફ જસ્ટિસ સ્વ.પી.ડી.દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે 30 જૂનના રોજ ભારતના ચીફ  જસ્ટિસ શ્રી એન.વી.રમણના પ્રવચનનું આયોજન કરાયું છે.

સાંજે  6 વાગ્યે યોજાનારા પ્રવચનનો વિષય ' રૂલ ઓફ લો ' રાખવામાં આવ્યો છે. જે વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી સાંભળવાનો લહાવો લઇ શકાશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:18 pm IST)