મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ આવવું શ્રીલંકા સુરક્ષિત હોવાનો પુરાવોઃ શ્રીલંકાઇ પર્યટન મંત્રી

  

શ્રીલંકાના પર્યટન મંત્રી જોન અમરતુંગાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ શ્રીલંકા આવવું એનો પુરાવો છે કે એમનો દેશ સુરક્ષિત છે .

એમણે કહ્યું કે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રીલંકા સતત ખુફીયા એજન્સીઓના સંપર્કમા છે.

શ્રી લંકા પોતાને ત્યાં આવનાર ભારતીય પર્યટકોની સંખ્યામાં ઘટાડો હોવાનો અંદાજ આપી ચૂકેલ છે.

(12:09 am IST)