મુખ્ય સમાચાર
News of Wednesday, 26th June 2019

ઓરા...માણસનું ખુદનું વિશ્વ

વિશ્વ શાંતિની વાતો કરતા પહેલા વિશ્વને જાણવું જરૂરીઃ પૂ. બાબા સ્વામી

રાજકોટ તા. ર૬ : વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની વાતો કરનારાએ પહેલા વિશ્વને જાણવું પડે. પૂ. શિવકૃપાનંદજી કહે છે કે, માણસનો ઓરાં એટલે કે આભા મંડળ ખુદનું વિશ્વ હોય છે. આ વિશ્વનું કલ્યાણ કરવાનું છે. વિશ્વ કલ્યાણ ત્યારે જ શકય બને, જયારે દરેક માણસ ખુદનાઓમાં સુધારે. સ્વામીજી કહે છેકે, ઓરા સુધારવા માટે ધ્યાન કરવું જોઇએ અમે આ દ્રષ્ટિકોણથી વિશ્વ કલ્યાણનો નવો પ્રોજેકટ શરૂ કરનાર છીએ.(૬.૨૫)

(4:10 pm IST)