News of Tuesday, 25th June 2019
શ્રીલંકાએ આ વર્ષે ભારતીય પર્યટકોની સંખ્યામા પ થી ૧૦ ટકા ઘટ હોવાનો અંદાજ નોંધ્યો
શ્રી લંકાનો અંદાજ છે કે ઇસ્ટર બમ ધડાકા પછી આ વર્ષે એમને ત્યાં આવનાર ભારતીય પર્યટકોની સંખ્યામા પ-૧૦ ટકાની ઘટ રહેશે.
શ્રીલંકાએ કહ્યુ કે એને ૪ લાખ સુધી ભારતીીય પર્યટમકોના આવવાની આશા છે જયારે પહેલા પ લાખથી વધારે ભારતીયોના આવવાની સંભાવના હતી. ગયા વર્ષે ૪રપ૦૦૦ ભારતીય પર્યટકો શ્રીલંકા આવયા હતા.
(12:05 am IST)