News of Tuesday, 25th June 2019
મલેશીયામા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બિમારઃ ૪૦૦ થી વધારે સ્કૂલો બંધ કરવામા આવી.
મલેશિયા સરકારએ બતાવ્યુ છે કે એક કેમીકલ ફેકટરીમાંથી નીકળતા ઝેરીલા ધુમાડાથી ઘણા લોકો બીમાર પડયા પછી ૪૭પ સ્કુલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવામા આવી છે.
જોહોર રાજયમાં પસિર ગુડાંગ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ગયા અઠવાડિયે ધુવાડાના ગોટા જોવા મળ્યા હતા. રાજયમાં અત્યાર સુધીમાં ૭પ લોકોને દવાખાનામા દાખલ કરવામા આવ્યા છે. ૩૦ કેમીકલ ફેકટરીની તપાસ થઇ રહી છે.
(12:04 am IST)