News of Friday, 26th May 2023
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે હૈદરાબાદમાં : તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સાથે કરશે મુલાકાત
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે હૈદરાબાદ જશે. કેજરીવાલ રાજ્યસભામાં વટહુકમને રોકવા માટે સમર્થન મેળવવા માટે તેલંગાણાના મુખ્યપ્રધાન અને બીઆરએસ વડા કેસીઆરને મળશે.
(7:40 pm IST)