News of Tuesday, 26th May 2020
ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકામાં કોરોનાના ૧૯૭ નવા દર્દી નોંધાયાઃ ઉતરપ્રદેશના સ્વાસ્થય સચિવ અમિત મોહન પ્રસાદ
લખનૌઃ ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૭ નવા મરીજ નોંધાયા યુપીમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૬૫૪૮ થયો છે. કુલ સક્રિય કેસ ૨૬૮૦ છે ૩૬૯૮ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમા ૧૭૦ મોત થયા છે.
(11:05 pm IST)