મુખ્ય સમાચાર
News of Tuesday, 26th May 2020

મુંબઇના ધારાવીમાં કોરોના ૩૮ નવા કેસ નોંધાયાઃ દર્દીઓની કુલ સંખ્‍યા ૧૬૨૪, ૬૦ લોકોના મોત

મુંબઇમાં ધારાવીમા ૨૬ મેના કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ૩૮ નવા કેસ નોંધાયા જે પછી ક્ષેત્રમાં સંક્રમિત દર્દીઓની સંખ્‍યા વધીને ૧૬૨૪ થઇ ગઇ જયારે કોરોના સંક્રમણથી અત્‍યાર સુધી ધારાવીમા ૬૦ લોકોના મોત થયા છે.

(10:59 pm IST)