News of Sunday, 26th May 2019
ગૈંગસ્ટરના રૂ. ૩૦ લાખ પરત ન કરવાને લઇ ટિકટોક સેલિબ્રિટીની હત્યાઃ પોલીસ
નવી દિલ્હી : દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર ટિકટોક સેલિબ્રિટી મોહિત મોરની હત્યા એમના મિત્ર દ્રારા એક ગૈંગસ્ટરથી લીધેલ રૂ. ૩૦ લાખ પરત ન કરવાનેે કારણે થઇ હતી. મોહિતએ પૈસા આપવાનો ઇન્કાર કર્યા પછી ઋણદાતા ગૈૈગસ્ટરના પ્રતિદ્વંદી ગૈંસ્ટર વિકાસ દલાલની સુરક્ષા લીધી હતી. ગેંગવોરમાં વિકાસને માર્યા પછી મોહિતની હત્યા થઇ હતી.
(11:21 am IST)