મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

દિગ્ગજ શાસ્ત્રીય સંગીતના મહારથી પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાને વેન્ટિલેટર નહીં મળતા જીવનદીપ બુઝાયો

શ્રી શક્તિસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવોએ વડાપ્રધાન કાર્યાલય, કેજરીવાલ કાર્યાલય સહિતના સ્થળોએ રાજન મિશ્રાજીને વેન્ટિલેટરની સુવિધા મળે તે માટે અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળ નહીં થતાં અંતે રાજન મિશ્રજીનો જીવનદીપ બુઝાઇ ગયો હોવાનું જાણવા મળે છે. રાજન-સાજન મિશ્રાની જોડી હવે ખંડિત થઈ ગઈ છે.

(9:29 am IST)