News of Friday, 26th April 2019
કમલનાથ અને અફસરોએ સ્વિટઝરલેન્ડમાં રહેવા પર ખર્ચ કર્યો રૂ. ૧.પ૮ કરોડ : આરટીઆઇનો ખુલાસો
આરટીઆઇથી મળેલ જાણકારી મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને એમના ૩ અધિકારીઓનો સ્વીટઝરલેન્ડમાં રહેવાના ઇન્તજામ પર રૂ. ૧.પ૮ કરોડ ખર્ચ કરવામા આવેલ છે. આ ખર્ચ આ વર્ષે જાન્યુઆરીમાં સ્વિટઝરલેન્ડના દાવોસમા થયેલ વર્લ્ડ ઇકોનોમીક ફોરમ સમીટ પર કર્યો. રાજય સરકાર મુજબ સમીટમાં ન જવા પર રાજયમાં રોકાણ પર પ્રભાવ પડત.
(8:42 am IST)