News of Thursday, 26th March 2020
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને લઇ વતન જતા ૩૦૦ થી વધારે પ્રવાસી મજુરોને પકડવામાં આવ્યા
મુંબઇ : કોરોના વાયરસને કારણે કરવામાં આવેલા લોકડાઉનના કારણે મહારાષ્ટ્રમાં ૩૦૦ થી વધારે પ્રવાસી મજુરોને પકડવામાં આવ્યા છે. આ મજુરો પોત-પોતાના વતન ભણી જઇ રહ્યા હતા મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા ટ્રકોમાં સવાર થઇ રાજસ્થાન જઇ રહેલા ૩૦૦ થી વધારે મજુરોને પકડયા છે.
(11:10 pm IST)