મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

મહારાષ્‍ટ્રમાં કોરોના વાયરસને લઇ વતન જતા ૩૦૦ થી વધારે પ્રવાસી મજુરોને પકડવામાં આવ્‍યા

મુંબઇ : કોરોના વાયરસને કારણે કરવામાં આવેલા લોકડાઉનના કારણે મહારાષ્‍ટ્રમાં ૩૦૦ થી વધારે પ્રવાસી મજુરોને પકડવામાં આવ્‍યા છે. આ મજુરો પોત-પોતાના વતન ભણી જઇ રહ્યા હતા મહારાષ્‍ટ્રમાં પોલીસ દ્વારા  ટ્રકોમાં સવાર થઇ રાજસ્‍થાન જઇ રહેલા ૩૦૦ થી વધારે મજુરોને પકડયા છે.

(11:10 pm IST)