મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસનાં મહાસંકટને ધ્‍યાને લઇ રાજયપાલો, ઉપરાજયપાલોને સંબોધિત કરશે : રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ

નવી દિલ્‍હી : કોરોના વાયરસની સાંપ્રત પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ રાજયપલો, ઉપરાજયપાલોને સંબોધિત કરશે. રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીયો કોન્‍ફોન્‍સ દ્વારા અેક વરિષ્‍ઠ સરકારી અધિકારીઅે ગુરૂવારના આ જાણકારી આપતાં બતાવ્‍યું કે રાષ્‍ટ્રપતિ કોરોના વાયરસ વિરૂધ્‍ધ લડાઇમાં સામેલ બધા લોકોને પ્રોત્‍સાહિત કરવા માટે તુરત જ માં સંબોધન કરશે.

(11:03 pm IST)