News of Thursday, 26th March 2020
પ્રધાનમંત્રી રાહત કોર્ષમાં સીઆરપીઅેફ કર્મિયોઅે આપ્યું અેક દિવસનું વેતન
નવી દિલ્હી : કોરોના વાયરસની પરિસ્થિતિને લક્ષમાં લેતા સીઆરપીઅેફ કર્મિયોઅે અેક દિવસનું વેતન પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવાનો નિર્ણય કર્યો છે. સીઆરપીઅેફઅે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં આ પડકારનો સામનો કરવા માટે અમે દેશની સાથે ઉભા છીઅે અમારા કર્મચારીઓઅે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.
(10:58 pm IST)