News of Thursday, 26th March 2020
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
સૌરાષ્ટ્રમાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો, ભાવનગરની વૃદ્ધનું મૃત્યુ. ગુજરાતમાં કુલ ૪૩ કેસો અને મૃત્યુ ૪ થયા.. દેશમાં કુલ ૧૫ મૃત્યુ થયા. : હરિદ્વારમાં ફસાયેલા રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતના ૩૦૦ થી વધુ યાત્રાળુઓ ગુજરાત આવવા રવાના
(1:25 pm IST)