News of Wednesday, 25th January 2023
ઍરટેલ કંપનીઍ ગ્રાહકો માટેનો ૯૯ રૂપિયાનો સસ્તો પ્લાન બંધ કર્યો : હવે ૧પપ રૂપિયાથી રીચાર્જ કરી શકાશે
નવા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ ૧ જીબી ડેટા અને ૩૦૦ ઍસઍમઍસ મળશે
ન્યુ દિલ્હી તા. રપ : ઍરટલે કંપનીઍ માસિક ૯૯ રૂપિયાનો રીચાર્જ પ્લાન બંધ કર્યો છે. નવો પ્લાન ૧પપ રૂપિયાથી રીચાર્જ કરી શકાશે જેમાં ર૮ દિવસની વેલિડીટી અને૧ જીબી ડેટા અને ૩૦૦ ઍસઍમઍસ મળશે.
(5:12 pm IST)