News of Wednesday, 25th November 2020
અહેમદભાઈની તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફનવિધિ કરાશે
અહેમદભાઈ પટેલના નિધનથી તેમના નિવાસસ્થાન ખાતે લોકોમાં શોકનો માહોલ છે.અહેમદભાઈની તેમના માતા-પિતાની કબરની બાજુમાં અંકલેશ્વરના પીરામણ ખાતે દફનવિધિ કરાશે.
(11:31 am IST)