મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

દેશમાં કોવિડ-૧૯ ની સ્‍થિતિ નિર્ધારિત કરવામાં આગામી ૩ મહિના નિર્ણાયક હશે : કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્ર ડોકટર હર્ષવર્ધન

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી ડોકટર હર્ષ વર્ધનએ ઉતર પ્રદેશ સરકારના અધિકારીઓ સાથે થયેલ બેઠકમાં કહ્યું દેશમાં કોવિડ-૧૯ મહામારીની સ્‍થિતિ નિર્ધારિત કરવામાં આગામી ૩ મહિના નિર્ણાયક સાબિત થશે એમણે કહ્યું આગામી તહેવારો અને ઠંડી દરમ્‍યાન જો આપણે પર્યાપ્ત સાવધાની અને કોવિડ-૧૯ સંબંધી નિયમોનું પાલન કરી લીધું તો આપણે બેહતર સ્‍થિતિમાં જોવા મળીશું.

(12:00 am IST)